સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ ગુજરાતમાં પીએમજેએવાય- આયુષ્યમાન યોજનામાં કેટલાક છબરડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતની હોસ્પિટલોમાં બેડ કરતાં દર્દી વધારે છે. દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ...
પ્રાપ્ત માહિતી પ્રમાણે જન્માષ્ટમીના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવા ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી...
શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓનો વેલકમ સમારોહ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના VC પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણ...
પંકજ પંડિત સ્વામિનારાયણ સંસ્થા એ હિન્દુ સંપ્રદાયને જોડતો જ ભાગ હોવાથી વિવાદિત ચિત્ર હટાવાય તેવો સનાતની હિન્દુ સમાજનો મત સારંગપુર ધામ એ આખાં વિશ્વભરમાં પ્રસિદ્ધ...