મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે શિવ કથાકાર પૂજ્યશ્રી ગિરિબાપુના આગમનને લઈ તેજા હોટલ ખાતે બેઠક યોજાઈ
સંકેત પંડ્યા – એડિટર મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે પરમ પૂજ્યશ્રી ગિરિબાપુ ના સાનિધ્યમાં ભવ્યાતી ભવ્ય શિવકથા નું આયોજન તા.૦૮/૦૯ /૨૦૨૩ થી તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ સવારે...

