Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

“માંડવીમાં વિચરતી મારવાડી બાવરી સમાજના પરિવારોને સનદ-રહેણાક જમીન હકો એનાયત”

:- માંડવી ખાતે ધારાસભ્ય અને કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

:- પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ૧૮૧ લાભાર્થીઓને ઘરનું ઘર બનાવવા મંજૂરી હુકમ અપાયા

:-માંડવી 

માંડવી ખાતે વિચરતી વિમુક્ત મારવાડી બાવરી સમાજના ૧૮૧ લાભાર્થીઓને ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં સનદ વિતરણ કરીને જમીનની માલિકીના રહેણાક હકો એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આવાસ યોજના માટે પ્રતિ ઘરદીઠ રૂ. ૧.૭૦ લાખની સહાયની મંજૂરીના હુકમો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મામલતદાર પ્રધુમ્નસિંહ જેઠવા, નગરપાલિકા પ્રમુખ હરેશ વિંઝોડા, પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, સમાજ કલ્યાણ અધિકારી એસ.એન.બારૈયા, ચીફ ઓફિસર જિજ્ઞેશ બારોટ સહિતનાં અધિકારી અને પદાધિકારી હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ વિધાનસભાના ગુરુ ગોવિંદ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ધામ ખાતે મુખ્યમંત્રી એ ભાજપના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ યોજી ધારાસભ્ય મહેશ ભૂરીયા ઉપસ્થિત રહ્યા

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા ચરપોટ અમિતાબેન માટે આયુષ્ય માન કાર્ડ યોજના બની આશીર્વાદરૂપ

gujaratjanekta

મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ” કાર્યક્રમ યોજાયો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial