Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના મઘાનીસર ખાતે વહીવટી તંત્ર દ્વારા રાત્રિ સભા યોજાઈ

પંકજ પંડિત

ગુરુવારના રોજ ગ્રુપ ગ્રામ પંચાયત – ઘેસાવા, મઘાનિસર ખાતે તાલુકા વહીવટી તંત્રની રાત્રીસભા યોજાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી ભાટિયા ,મામલતદાર પરમાર , નાયબ ટીડીઓ, આર & બી. અધિકારી મુનિયા , જિલ્લા સભ્ય, પોલીસ અધિકારી, મેડિકલ ઓફિસરો, સરપંચ, ડે.સરપંચ તેમજ તલાટી દ્વારા ગ્રામજનોની રજુઆતોને ધ્યાને લઇ સબંધિત વિભાગના તમામ અધિકારી ઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપી, રાત્રીસભામાં ગ્રામજનોના સસ્તા અનાજની દુકાન,પાણી, બસસુવિધા, આંગણવાડી, એમજીવીસીએલ, સહીતના વિવિધ પ્રશ્નો રજુ થયા, સાથે પૂર્વ પાર્ટી પ્રમુખ અને ગામના આગેવાન મુકેશભાઈ ડામોર દ્વારા આભાર વિધિ કરી સભાની પુર્ણાહુતી કરવામાં આવી હતી.*

Share

Related posts

વડોદરાનો લંપટ DYSP કોણ ? : શું ગુજરાતની મહિલા પોલીસ કર્મી અસુરક્ષિત! – જાણો વધુ

gujaratjanekta

દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે કાળીતળાઈ ગામ નજીક ગમખવાર અકસ્માત સર્જાયો અકસ્માતમા ઝાલોદ તાલુકાના સામાજિક ન્યાય સમીતીના ચેરમેનનું ઘટના સ્થળેજ઼ મોત

Admin

સુરતમાંથી 75 લાખની રોકડ જપ્ત કરવાના કેસની તપાસ હવે EDને સોંપાઈ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial