- ગોપાલભાઇ પી. ધાનકા એમ. એસ. ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી, કૉલેજના અધ્યાપકગણ તેમજ એમ.એસ.ડબલ્યુ. કૉલેજ ના સેમ.-1 અને સેમ.-3 ના વિધાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં શ્રી કૃષ્ણ બાળગોપાલની આરતી કર્યા બાદ મટકીફોડ વામાં આવી. તમામ વિધાર્થીઓએ સાંસ્કૃતિક ડ્રેસમાં આવી. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

