Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સનાતન વર્લ્ડ પરિવાર ના પરમાંધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી શ્રી 1008 શૈલેશાનંદ મહારાજ ના જન્મ દિવસ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર પિપલોદ દ્વારા છાશ વિતરણ


દિપકઅમલિયાર.

આજ રોજ સનાતન વર્લ્ડ પરિવાર ના પરમાંધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી શૈલેશાનંદજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદ દ્વારા છાસ વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને આતશબાજી કરવામાં આવી. આ શુભ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ પ્રિતેશ શાહ તથા કમલેશ દરજી, દિનેશ કોળી, ઉમેદ પટેલ, કમલ હાઇસ્કૂલ પિપલોદ ના આચાર્ય ડી.સી.પટેલ દ્વારા સનાતન વર્લ્ડ પરિવાર પિપલોદ ટીમના
સંદીપ ચીકલીગર, અક્ષુ પટેલ, સંજુ વણઝારા, ગીની અગ્રવાલ, મનીષ પ્રજાપતિ, પ્રકાશ પટેલ, આશિષ પરમાર, વૈભવ પરમાર, કૌશિક પ્રજાપતિ, જય પટેલ, સની પરમાર, ચિરાગ દરજી, મુન્નાભાઈ પરીખ વિગેરે ને ખેસ પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું

Share

Related posts

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે આપમાં !! – રાજીનામાં બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું

gujaratjanekta

ઝાલોદ નગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ આવેલ ડંપીંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા તેના પ્રદૂષિત ધુમાડા થી સ્થાનિકોમા આક્રોશ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial