કિશોર સિંહ સોલંકી
સનાતન વર્લ્ડ પરિવાર ના પરમાંધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી શૈલેશાનંદજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પીપલોદ ખાતે સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદના અધ્યક્ષ મહાદેવ ભાઈ અને તેમની ટીમ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પીપલોદ ખાતે શ્રી હનુમાન ચાલીસા પાઠ કરી મહારાજજી ની દીર્ઘાયુ માટે પ્રાર્થનાં કરવામાં આવી.

