Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નરેન્દ્ર મોદી વિચાર મંચના દાહોદ જિલ્લાના અઘ્યક્ષ દ્વારા રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસરની સાફ સફાઈ કરવામાં આવી.

સોલંકી કિશોરસિંહ,

સ્વછતા ના આગ્રહી એવા આપડા દેશ નાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આહવાન નેકેન્દ્રસ્થાનેરાખી  નરેન્દ્ર મોદી વિચાર મંચ ” ના જિલ્લાઅઘ્યક્ષરાકેશ ભાઈ ભાટિયાની જિલ્લા ટીમના કાર્યકરોદ્વારાઆજ રોજ તારીખ ૧૫.૦૧.૨૪ ના સોમવારે રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસર ની સાફ સફાઈ કરવા માં આવી,

Share

Related posts

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા ચરપોટ અમિતાબેન માટે આયુષ્ય માન કાર્ડ યોજના બની આશીર્વાદરૂપ

gujaratjanekta

શિક્ષણાધિકારી કચેરી : જુના શિક્ષક ભલામણ પત્ર અને નિમણૂક આદેશ આપવામાં આવ્યા

gujaratjanekta

દેવગઢ બારીયા તાલુકાના લવારીયા ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતી અચરાઈ હોવાની રજૂઆતને લઈ લોકપાલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial