Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બેંક ઓફ બરોડા ગોધરા વહોરવાડ શાખા દ્વારા 115 માં વર્ષગાંઠની ઉજવણી વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવી.

સંકેત પંડ્યા – એડિટર

આજના દિવસને બેંક ઓફ બરોડા ની 115 મી વષૅગાઠ એટલે કે સ્થાપના દીવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ બેંક ઓફ બરોડા વહોરવાડ ગોધરા દ્વારા બરોડા અનુભુતી કાર્યક્રમ અને સામાજિક કાર્યક્રમ અંતગર્ત ઈકબાલ પ્રાથમિક શાળા અને ઈકબાલ કન્યા શાળા ખાતે વગૅખંડ માટે પંખા નું વીતરણ વહોરવાડ ના બેંક ઓફ બરોડા ના મેનેજર ના વરદહસ્તે શાળા ના આચાર્ય ને અર્પણ કરવામાં આવ્યા હતાં તેમજ શાળા ના બાળકોને નોટબુક પેન્સિલ જેવી જરૂરીયાત ની સામગ્રી આપવામાં આવી હતી.

શાળાના કમ્પાઉન્ડ માં શાળા ના સ્ટાફ ની હાજરીમાં બેંક ઓફ બરોડા વહોરવાડ શાખા ના મેનેજર અને સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી બેંક ઓફ બરોડા ની 115 મી વષૅગાઠ ની ઉજવણી કરવામાં આવી હતી.
શાળા ના કમ્પાઉન્ડ માં શાળા ના સ્ટાફ ની હાજરીમાં બેંક ઓફ બરોડા ના વહોરવાડ શાખા ના મેનેજર અને સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી બેંક ઓફ બરોડા ની 115 મી વષૅગાઠ ની ઉજવણી કરવામાં આવી હતી.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ રાજ્ય ચૂંટણી પંચની નવતર પહેલ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતીએ કર્યો ફેસબુક દ્વારા લાઈવ સંવાદ

gujaratjanekta

સામાજિક આગેવાનોની હાજરીમાં ગ્રામજનો દ્વારા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી.

gujaratjanekta

પ્રાકૃતિક ખેતી શું છે… કરવા જેવી ખરી..? – શેરખીના ખેડૂત ઉપેન્દ્રસિંહ મહીડાના અનુભવ અને પ્રતિભાવથી મેળવો જવાબ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial