વિધાનસભાની ચૂંટણી નિમિત્તે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં નિમવામાં આવી રહ્યા છે કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકો
સંકેત પંડ્યા – એડિટર ભારતના ચૂંટણી પંચ ધ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ ધ્વારા નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ...

