અમદાવાદ: મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સના 3 હજાર કરોડ વસૂલવા આજથી વ્યાજમાફી યોજના અમલી કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી રહેણાંક તથા કોમર્શિયલ મિલકતના કરદાતાઓ માટે વર્ષ 2022-23 સિવાયની કુલ બાકી મિલકતવેરાની રકમ માટે ટેક્સ ઇન્સેન્ટિવ...

