ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારાઆદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 74 મા જન્મદિન નિમિત્તે “યજ્ઞ અને યોગ” સાથે “દિવ્ય ઉજવણી” એમના દીર્ઘ આયુષ માટે ગાયત્રી યજ્ઞ નો આયોજન કરવામા આવ્યું
*ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આપણા લોકલાડીલા અને ગુજરાત ના પનોતા પુત્ર, યોગ ને વિશ્વ ફલક પર રજુ કરનાર એવા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના...

