પંકજ પંડિત વધારાની કામગીરી બંધ કરવા, માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન ચાલુ કરવાની માંગણી કરવામાં આવી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લેટર પેડ પર ઝાલોદ...
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતશ્રી સુરેશભાઈ પગી તેમજ ભરતભાઈ પટેલ કે જેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવીને...
સોલંકી કિશોરસિંહ, સફળતા માત્ર એક વ્યક્તિની નહિ, પરંતુ તે સંઘર્ષ, સમર્પણ અને આશા ધરાવનારા તમામ માટે પ્રેરણારૂપ બની છે. અંજનાબેનની મહેનત અને નિષ્ઠા એ દરેક...
પંકજ પંડિત કેશગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજનકરવામાંઆવ્યુંઆજરોજ 08-07-2025 મંગળવારના રોજ થી ગૌરીવ્રતનો પ્રારંભ થયેલ છે. આ વ્રત દીકરીઓ ,મહિલાઓ તેમજ બહેનો દ્વારા કરવામાં આવે છે....
પંકજ પંડિત ઝાલોદ નગરપાલિકા દ્વારા અંદાજીત સપ્ટેમ્બર 2024 મા બસ સ્ટેશન પર સરદાર પટેલની નવીન પ્રતિમા મુકવા માટેની કામગીરી કરવામાં આવી રહેલ હતી પરંતુ આ...
જણાતા સંઘના ગોડાઉન પર ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયા દ્વારા રજૂઆત કરવામાં આવી….હાલ ચોમાસુની ઋતુમાં ખેડૂતોને પાક માટે યુરિયા તેમજ ડી.એ.પી ખાતર ની...
ત્યારે અન્ય તત્વો દ્વારા ગામડાંમાંથી આવતા ખરેખર લાભાર્થીઓને કૂપન વેચીને કમાણી મરજીમુજબ કમાણી કરીને અથવા તો કૂપન બ્લેક માં વેચતા હોવાની રજૂઆત આપ પાર્ટી નેતા...