Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

યુરિયા ખાતરનો સ્કોટ ન હોવાને કારણે ખેડૂતોને છેલ્લા દસ દિવસ થી મુશ્કેલીઓ પડી રહી

જણાતા સંઘના ગોડાઉન પર ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયા દ્વારા રજૂઆત કરવામાં આવી….હાલ ચોમાસુની ઋતુમાં ખેડૂતોને પાક માટે યુરિયા તેમજ ડી.એ.પી ખાતર ની સખત જરૂરિયાત હોય ઝાલોદમાં ખાતર માટે વલખાં મારવા પડી રહીયા છે જ્યારે ખેડૂતોને મજબૂર બનીને પ્રાઈવેટ દુકાનપર થી લેવુ પડી રહયું છે તો અમુક દુકાનો પર મરજીમુજબ પોતાનો ભાવ લઈ રહીયા છે.આ રજૂઆત ઘણા સમયથી ખેડૂતોની જણાતા ખરેખર સમસ્યાને હલ કરવા માટે રૂબરૂ ખાતર ડેપોની મુલાકાત લીધી તેમજ ઉપરના અધિકારીઓ સાથે ટેલિફોનીક વાત કરી તાત્કાલિક ખેડૂતોને મુશ્કેલી ન પડે માટે રજૂઆત કરવામાં આવેલ હતી.

Share

Related posts

દેસાઈવાડા કન્યા શાળા અને આંગણવાડી ઘટક 3 ના બાળકોનો પ્રવેશોઉત્સવ કરવામાં આવ્યો.

gujaratjanekta

સુરત શહેરની SD જૈન સ્કૂલ વિવાદમાં આવી, સ્વિમીંગ પ્લાન્ટમાં વિદ્યાર્થી હોવા છતાં ક્લોરીન પ્લાન્ટ ચાલુ કરાયો

Admin

મેરા યુવા ભારત દાહોદ દ્વારા ફતેપુરા તાલુકાના કાળિયા પ્રા. શાળા ખાતે એક પેડ મા કે નામ કાર્યક્ર્મ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial