Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

યુરિયા ખાતરનો સ્કોટ ન હોવાને કારણે ખેડૂતોને છેલ્લા દસ દિવસ થી મુશ્કેલીઓ પડી રહી

જણાતા સંઘના ગોડાઉન પર ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયા દ્વારા રજૂઆત કરવામાં આવી….હાલ ચોમાસુની ઋતુમાં ખેડૂતોને પાક માટે યુરિયા તેમજ ડી.એ.પી ખાતર ની સખત જરૂરિયાત હોય ઝાલોદમાં ખાતર માટે વલખાં મારવા પડી રહીયા છે જ્યારે ખેડૂતોને મજબૂર બનીને પ્રાઈવેટ દુકાનપર થી લેવુ પડી રહયું છે તો અમુક દુકાનો પર મરજીમુજબ પોતાનો ભાવ લઈ રહીયા છે.આ રજૂઆત ઘણા સમયથી ખેડૂતોની જણાતા ખરેખર સમસ્યાને હલ કરવા માટે રૂબરૂ ખાતર ડેપોની મુલાકાત લીધી તેમજ ઉપરના અધિકારીઓ સાથે ટેલિફોનીક વાત કરી તાત્કાલિક ખેડૂતોને મુશ્કેલી ન પડે માટે રજૂઆત કરવામાં આવેલ હતી.

Share

Related posts

અમદાવાદ મેટ્રો પર TAS લખવાનું પડ્યું ભારે, ઇટલીના ચાર યુવકોની અટકાયત

Admin

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિતિમાં “સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઈ

gujaratjanekta

સિંગવડ તાલુકામાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial