Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

યુરિયા ખાતરનો સ્કોટ ન હોવાને કારણે ખેડૂતોને છેલ્લા દસ દિવસ થી મુશ્કેલીઓ પડી રહી

જણાતા સંઘના ગોડાઉન પર ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયા દ્વારા રજૂઆત કરવામાં આવી….હાલ ચોમાસુની ઋતુમાં ખેડૂતોને પાક માટે યુરિયા તેમજ ડી.એ.પી ખાતર ની સખત જરૂરિયાત હોય ઝાલોદમાં ખાતર માટે વલખાં મારવા પડી રહીયા છે જ્યારે ખેડૂતોને મજબૂર બનીને પ્રાઈવેટ દુકાનપર થી લેવુ પડી રહયું છે તો અમુક દુકાનો પર મરજીમુજબ પોતાનો ભાવ લઈ રહીયા છે.આ રજૂઆત ઘણા સમયથી ખેડૂતોની જણાતા ખરેખર સમસ્યાને હલ કરવા માટે રૂબરૂ ખાતર ડેપોની મુલાકાત લીધી તેમજ ઉપરના અધિકારીઓ સાથે ટેલિફોનીક વાત કરી તાત્કાલિક ખેડૂતોને મુશ્કેલી ન પડે માટે રજૂઆત કરવામાં આવેલ હતી.

Share

Related posts

કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને તેમજ પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સંકલન બેઠક યોજાઈ.

gujaratjanekta

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે સનાતન ધર્મ સાથે જોડાયેલ લોકો માટે શક્તિ સંગમ પ્રોગ્રામ યોજાયો

gujaratjanekta

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪દાહોદ જિલ્લામાં કાયદા વિભાગના નાયબ સચિવ સી.બી.મખોડિયાના અધ્યક્ષસ્થાને માતવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial