Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના થેરકા ગામના પંચકૃષ્ણ મુકામે 11 કુંડીય મહાયજ્ઞનુ આયોજન કરાયું

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલ ધર્મ પ્રેમી, ભક્તો ,સંતો ,મહારાજો, વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ બહેનોને ધર્મલાભ આપવા માટે ઝાલોદને અડીને આવેલા થેરકા મુકામે અતિ પ્રાચીન મંદિર આવેલું છે શ્રી પંચક્રિષ્ણ ધામ છે જે પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન મંદિર બનાવેલ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જાતે પાંડવોને મળવા અહીં આવ્યા હતા આવાં પ્રાચીન મંદિરે 11 કુંડી મહાયજ્ઞ થઈ રહયો છે. આ ધર્મલાભ લેવા તમામ ભક્તો સંતો આગેવાનો તન મન ધનથી ભાગીદાર તથા સહભાગી થઈ આ આયોજનને સફળ બનાવવા પણ અપીલ કરાઈ છે. તારીખ.28/09/2025 રવિવારે સમય- 11 કલાકે યજ્ઞની શરૂઆત થવાની છે. આ યજ્ઞમાં બેસવા ઇચ્છતા લોકો 1 . સંગાડા ગણપતભાઈ મહારાજ નં. 9875269372 . 2 . ગુજ્જર જગુભાઈ નં. 9428448235 સંપર્ક કરી શકે છે.

Share

Related posts

ફાર્મા, ફૂડ, હેવી મેટલ-એગ્રિકલ્ચર ઉદ્યોગો LPG સપ્લાયની છૂટ, કેન્દ્રનો મોટો નિર્ણય, ગુજરાતના સિરામિકને ફાયદો

gujaratjanekta

ગુરુ ગોવિંદ મહારાજ સમાધી ધામ પર અખાત્રીજનો વાર્ષિક ભગતો સંતોનો મેળો ભરાયો હતો

gujaratjanekta

બનાસકાંઠામાં અર્બુદા સેનાનું આક્રોશ સંમેલન : વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial