Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના થેરકા ગામના પંચકૃષ્ણ મુકામે 11 કુંડીય મહાયજ્ઞનુ આયોજન કરાયું

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલ ધર્મ પ્રેમી, ભક્તો ,સંતો ,મહારાજો, વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ બહેનોને ધર્મલાભ આપવા માટે ઝાલોદને અડીને આવેલા થેરકા મુકામે અતિ પ્રાચીન મંદિર આવેલું છે શ્રી પંચક્રિષ્ણ ધામ છે જે પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન મંદિર બનાવેલ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જાતે પાંડવોને મળવા અહીં આવ્યા હતા આવાં પ્રાચીન મંદિરે 11 કુંડી મહાયજ્ઞ થઈ રહયો છે. આ ધર્મલાભ લેવા તમામ ભક્તો સંતો આગેવાનો તન મન ધનથી ભાગીદાર તથા સહભાગી થઈ આ આયોજનને સફળ બનાવવા પણ અપીલ કરાઈ છે. તારીખ.28/09/2025 રવિવારે સમય- 11 કલાકે યજ્ઞની શરૂઆત થવાની છે. આ યજ્ઞમાં બેસવા ઇચ્છતા લોકો 1 . સંગાડા ગણપતભાઈ મહારાજ નં. 9875269372 . 2 . ગુજ્જર જગુભાઈ નં. 9428448235 સંપર્ક કરી શકે છે.

Share

Related posts

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ૦૨ ડિસેમ્બરે યોજાશે

gujaratjanekta

ગલીયાકોટ બાબજી શહીદના ઉર્સ પર જતા મહેમાનો માટે ઝાલોદ આરટીઓ કચેરી નજીક ચા નાસ્તા અને જમનનો ઈંતેજામ રાખવામાં આવેલ છે

gujaratjanekta

દાહોદ ખાતે 10 મો એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial