પંકજ પંડિત
આઈ પી મિશન હાયર સેકન્ડરી સ્કુલ ના આચાર્ય શ્રી વી બી સંગાડા સાહેબ તેમજ આજે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દાહોદ ના કર્મચારી શ્રીમતી હિરલબેન સેલોત દ્વારા આજે સ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રોજગારની તક,રોજગાર શું છે કઈ રીતે નોકરી મેળવી શકશો અને દસમા પછી શું આવે છે બારમાં પછી કઈ કઈ ફિલ્ડમાં તમે જઈ શકો છો અને સરળતાથી નોકરી પ્રાપ્ત કરી શકો છો તેના વિશેની માહિતી આપવામાં આવી તેમજ મીલેટરીમાં આપણે કઈ રીતે જઈ શકીએ છીએ અને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે પણ માહિતી આપવામાં આવી

