Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા ગણેશ સ્થાપનાને અનુલક્ષી નગરના માર્ગો પર ફૂટમાર્ચ કાઢવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગણેશ સ્થાપના થયેલ વિવિધ વિસ્તારોમાં તેમજ નગરના મુખ્ય માર્ગો પર ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ નગરના મુખ્ય માર્ગો પર પી.આઈ.ગૌરવ ગામીત ,પી.એસ.આઈ સી.કે.સીસોદિયા ,પી.એસ.આઈ આર.વી.રાઠોડ દ્વારા પોલિસ સ્ટાફ સાથે રાખી ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી. નગરમા ગણેશ સ્થાપના વિસ્તારમાં આવતા અલગ અલગ રસ્તાઓનુ પરીક્ષણ તેમજ રૂટમા આવતા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નગરમા ફૂટમાર્ચ અન્વયે અલગ અલગ રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા અંગે વ્યાપારીઓને સૂચન આપવામાં આવ્યું હતું.

Share

Related posts

જીવન જ્યોત વિદ્યાલય લીમડીમાં ટીડી ની વેક્સિનનું રસીકરણ કરવામાં આવ્યું.

gujaratjanekta

મદદનીશ બી.એલ.ઓ. કમલેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ ને શ્રેષ્ઠ મદદનીશ બી.એલ.ઓ. ના એવોર્ડથી સન્માનિત કરાયા

gujaratjanekta

Hardik Pandya લેવા જઈ રહ્યો છે છૂટાછેડા? 4 વર્ષના લગ્નજીવનમાં ખટાશ!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial