ફતેપુરા શબ્બીરભા સુનેલવાલા
જિલ્લામાં નાના મોટા રોડ-રસ્તાઓ પર ભારે વરસાદના કારણે, પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થતા લોકોને અગવડતા પડતા દાહોદ જિલ્લામાં અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે જે અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વથી લેલાવાના રસ્તા પર તેમજ ઘુઘસ રોડ પર અસર પામેલા રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.

