આજ રોજ તારીખ 03/07/2025 ગુરુવાર બપોરે 01/30કલાકે દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય છાપરી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના 11વર્ષ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમના સસયોજક અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ ભાઈ ધરિયા સાહેબ દ્વારા બેઠક લેવામાં આવી જે શક્તિ કેન્દ્ર બૂથ પર ખાટલા/મહોલ્લા બેઠકનું આયોજન સત્વરે ખાટલા /મહોલ્લા બેઠકનું આયોજન કરી, વયવંદના યોજનાની નોંધણી 100% થાય તે સુનિશ્ચિત કરવામાં આવે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મંડળ ના પ્રમુખો આઈટી સોશિયલ મીડિયા ઈનચાર્જ હાજર રહ્યાં.. આગામી તારીખ 5/6/7 શનિ , રવિ, સોમ ત્રણ દિવસ દરેક બુથમા જઇ ઝૂંબેશ રૂપે વયવંદના યોજના ના 70વર્ષ થી વધારે ઉંમરના વડીલો ને ઘરે બેઠા આયુષ્માન ભારત કાર્ડ10 લાખ રૂપિયાનું મફત આપવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠન અને ચૂંટાયેલાં કાર્યકર્તા ગામે ગામ જશે..

