પંકજ પંટીત
તારીખ 30-06-2025 ના રોજ હસમુખ રાઠવા વય નિવૃત્ત થતાં તેઓની જગ્યાએ હાલ દાહોદ ખાતે કાર્યરત A.H.T.U મા કાર્યરત પી.આઈ ગૌરવ ગામીતને વધારાના પદભાર સંભાળવા માટે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલા દ્વારા સૂચન કરવામાં આવતા 01-07-2025 ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે વધારાનો ચાર્જ લીધેલ હતો. કાયમી પી.આઈ ન નિમાયા ત્યાં સુધી દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષકના સૂચન મુજબ ઝાલોદ પોલિસ સ્ટેશનમા વધારાના ચાર્જ રૂપે નવા પી.આઈ તરીકે કાર્યરત રહેશે.

