Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બસ સ્ટેશન પાસે સલામતીના સાધનો વગર ખોદકામ કરેલ ખાડામાં એસ.ટી બસ ઉતરી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં અંદાજીત રાત્રીના સાત વાગ્યા પછી GJ-18-ZT-0712 નંબરની GSRTC નિગમની એક બસ ઝાલોદ બસ સ્ટેશન ખાતે આવી રહેલ હતી ત્યારે જાહેર માર્ગ પર સલામતીના સાધનો વગર ખોદકામ કરેલ ખાડામાં એસ.ટી બસનું આગળનું પૈડુ ખાડામાં ઉતરી પડેલ હતું. જોકે બસમા બેસેલ કોઈ પણ મુસાફરોને કોઈ પણ જાતની જાનહાની થયેલ નથી.
હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામી રહેલ છે જેથી કોઈપણ કામગીરી માટે ખાડા ખોદવામાં આવે તો પાણી પડવાથી તે દબાઈ જાય છે. વરસાદી ઋતુમા ખાડા ખોદવામા આવે ત્યારે કોઈ વાહન કે રાહદારી આ ખાડામાં ન પડી જાય તે માટે ખાડા ખોદનાર જવાબદાર એજન્સીઓએ સલામતી દર્શાવતા સાધાનો મૂકવા જોઈએ જેથી કોઈ પણ જાતનો અકસ્માત ન સર્જાય.

Share

Related posts

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ફતેપુરા પોલીસ એલર્ટ અવર જવર કરતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી

gujaratjanekta

મહીસાગર જીલ્લા RTO કચેરી દ્વારા નોનટ્રાન્સપોર્ટ વાહનને ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં કન્વર્ઝન કરવા હેલ્પડેસ્ક શરૂ કરાયુ

gujaratjanekta

દાહોદ શહેર સહિત જિલ્લામાં મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયા વાળા વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરી શકાશે નહીં

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial