Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

દાહોદ તાલુકામાં ભારે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતા દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ વિસ્તારમાં ભારે વાવાઝોડા અને વરસાદના કારણે લોકો ને થયેલ નુકસાન આવી પરિસ્થિતીના પગલે દાહોદ તાલુકા ના વિવિધ સ્થળો એ નુકસાન થયેલ આવાસો નું રુબરુ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નિરીક્ષણ કરી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણા આપી હતી.સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર આપની સાથે છે અને સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ.

Share

Related posts

બદ્રીનાથ હાઈવે ડૂબી રહ્યો છે, તિરાડો પડી રહી છે, ચીન સરહદ સાથે સેનાનો સંપર્ક કપાઈ શકે છે

Admin

વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંની સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની વાત પાયા-વિહોણી નીકળી – જાણો વધુ

gujaratjanekta

શ્રીમતી.એમ.સી.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” કાર્યક્રમ દ્વારા યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial