સોલંકી કિશોરસિંહ,
દાહોદ વિસ્તારમાં ભારે વાવાઝોડા અને વરસાદના કારણે લોકો ને થયેલ નુકસાન આવી પરિસ્થિતીના પગલે દાહોદ તાલુકા ના વિવિધ સ્થળો એ નુકસાન થયેલ આવાસો નું રુબરુ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નિરીક્ષણ કરી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણા આપી હતી.સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર આપની સાથે છે અને સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ.

