Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લામાં જિલ્લા પોલીસે ઓપરેશન 100 કલાક અંતર્ગત અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ.

કિશોર સોલન્કી

પોલીસ મહા નિરીક્ષક શ્રી આર.વી. અસારી , પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા નાઓએ દાહોદ જિલ્લામાં અસલ સામાજિક તત્વો સામે કરવા સૂચના માર્ગદર્શન આપેલ.જે અનુસંધાને દાહોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.પી ભંડારીના માર્ગદર્શન હેઠળ દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ, અટકાયતી ગુનેગારો ઉપર કાર્યવાહી કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ અને ભૂતકાળમાં બે કે તેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોય કે અન્ય અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય તેવા ઇસમોની યાદી બનાવી અસામાજિક તત્વોને પોલીસ હેડકોટર તાલીમ ભવન ખાતે બોલાવી તેઓની હાલની પ્રવૃત્તિ અંગે પૂછપરછ કરવામાં આવેલ અને અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહી કાયદામાં રહેવા કડક સુચના કરી અને તેઓએ ગેરકાયદેસર દબાણ તેમજ વીજ જોડાણ કરેલ હોય તો દૂર કરવા આવેલ

Share

Related posts

ફતેપુરા નગરમાં જ્યુસ સેન્ટર ઉપર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દાહોદ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

gujaratjanekta

લોકસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર !!

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રદ કરવા સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરાઈ ગ્રામજનોના કહેવા મુજબ નોંધાયેલ ખ્રિસ્તી સંખ્યા ખૂબ ઓછી છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial