પંકજ પંડિત
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવતીકાલથી શક્તિ સવ્રધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ પ્રારંભ થવા જઈ રહ્યું છેજેને લઇને આજરોજ લીમડી નગરમાં મહાકળશ યાત્રા,પોથી યાત્રા,વ્યસન મુક્તિ અભિયાન યાત્રા, પર્યાવરણ જાગૃતિ યાત્રા,વાતાવરણ સુધી માટે ગાયત્રી યજ્ઞ યાત્રા યોજાઈયુવા બહેનો જોડો અંતર્ગત સમગ્ર યાત્રામાં 400 થી વધુ યુવા બહેનો અને કુલ 1500 થી વધુ લોકો જોડાયાયુવાઓને સાચી પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તે માટે યાત્રાનું આયોજન કરાયુંગાયત્રી ઉપાસના જન જન સુધી પહોંચાડવા માટે આવતી કાલથી મહાયજ્ઞ પ્રારંભ કરાશેજીવન ઉપયોગી સાહિત્ય પણ વિતરણ કરાશેહરિદ્વાર શાંતિ કુંડ થી પણ યજમાનો પધાર્યા

