ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે એક પેડ માં કે નામ , વૃક્ષ વાવો વરસાદ લાવો, વગેરે થીમ પર કાર્યક્રમ યોજયો જેમાં વિધાર્થી ઓને બોલપેન, નિબંધ લખવા માટે પેજ બિસ્કીટ તેમજ એક થી ત્રણ નંબર મેળવેલ બહેનો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નહેરુ યુવા કેન્દ્ર દાહોદ તરફથી ધુળાભાઈ પારગી, જાગૃતિ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી દિનેશભાઈ પ્રજાપતિ વ્યાયામ શિક્ષક શ્રી એચ .પી. અમીન તેમજ શાળાના શિક્ષક સ્ટાફગણ સાહેબો બહેનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો હાજર રહ્યા હતા.

