Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે એક પેડ માં કે નામ , વૃક્ષ વાવો વરસાદ લાવો, વગેરે થીમ પર કાર્યક્રમ યોજયો જેમાં વિધાર્થી ઓને બોલપેન, નિબંધ લખવા માટે પેજ બિસ્કીટ તેમજ એક થી ત્રણ નંબર મેળવેલ બહેનો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નહેરુ યુવા કેન્દ્ર દાહોદ તરફથી ધુળાભાઈ પારગી, જાગૃતિ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી દિનેશભાઈ પ્રજાપતિ વ્યાયામ શિક્ષક શ્રી એચ .પી. અમીન તેમજ શાળાના શિક્ષક સ્ટાફગણ સાહેબો બહેનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો હાજર રહ્યા હતા.

Share

Related posts

જુનાગઢ મનપાયે ચોક ના નવા નામકરણ નો સર્વાનુમતે કરેલો ઠરાવ બહુમતીના જોરે રદ

gujaratjanekta

દાહોદના ગરબાડા તાલુકાના સાહડા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સફાઇ કરાઇ

gujaratjanekta

જાણો દેશના વડાપ્રધાન ના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની મુલાકાત કેમ લીધી !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial