Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભારે પવન અને વરસાદના કારણે નગરાળા જેશાવાડા રોડ મુખ્ય માર્ગે વૃક્ષો પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજીક વનીકરણ વિભાગ દાહોદ

દાહોદ:- દાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે. નગરાળા જેશાવાડા મુખ્ય માર્ગ ઉપર વૃક્ષો પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી શ્રી અજય બારીયા , તેમની ટીમ અને ગ્રામજનો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Share

Related posts

14 જુન વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબીર

gujaratjanekta

કાયમી મફત વીજળી માટે તમારે કેટલો ખર્ચ કરવાનો? : કેટલી સબસિડી મળશે? A to Z માહિતી જલદી જુઓ

gujaratjanekta

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ફતેપુરા પોલીસ એલર્ટ અવર જવર કરતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial