Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અંગદાન_કાર્યકર્તા_સંમેલન_2024_ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેન્ક લી. (GSC Bank), અમદાવાદ ખાતે…

અંગદાન જાગૃતિ અભિયાન ગુજરાતના દરેક જીલ્લા માંથી ઉપસ્થિત દેવતુલ્ય કાર્યકર્તા સંમેલનમાં પ્રેરક ઉપસ્થિતિ રહી શ્રી દિલીપભાઇ દેશમુખ ‘દાદા’, શ્રી ડૉ. પ્રાંજલ મોદી સર(નિયામકશ્રી, IKDRC અમદાવાદ તથા કન્વીનરશ્રી, SOTTO ગુજરાત) ડૉ. રાકેશ જોશી સર (તબીબી અધિક્ષકશ્રી, સિવિલ હોસ્પિટલ – અમદાવાદ) તથા રોનક પટેલ જી (મુખ્ય સંપાદકશ્રી, ABP Asmita ગુજરાત) એ સૌને માર્ગદર્શન પુરુ પાડ્યું .સમાજના વધુમાં વધુ લોકો સુધી અંગદાન જાગૃતિ વધે તે માટે સૌ પ્રયત્નશીલ રહીએ.વિશેષ- દેશના ‘પરમ વિર ચક્ર’ વિજેતા ઓ ના અદમ્ય સાહસનો પરિચય થાય તે રીતે જીવન ચરિત્ર આલેખિત પ્રદર્શની ગોઠવવામાં આવી.આ કાર્યક્રમ માં સાથી કાર્યકર્તાબંધુઓ સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યુ અને “અંગદાન મહાદાન અભિયાન ” ને વધુ ને વધુ વેગવંતું બનાવવા સંકલ્પ કર્યોઅંગદાન છે જીવંત રહેવાનું વરદાન

Share

Related posts

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ દ્વારા SDG દિવસ ની ઉજવણી.

gujaratjanekta

પરશુરામ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

gujaratjanekta

ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનો છઠ્ઠો સમૂહ યજ્ઞૉ પવિત સમારંભ ભાદરોડ મુકામે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial