Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ચૂંટણી નહી લડે – જાણો શું છે કારણ ?

પ્રાપ્ત માહિતિ પ્રમાણે લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાજકારણ ગરમાઈ ગયું છે. જ્યારે બીજીબાજુ વડોદરા શહેરના લોકોનો પણ ખુબ જ વિરોધ હતો ત્યારે જોવાનુ એ રહ્યુ કે પાર્ટી કોણે ટિકિટ આપે છે 

 

Share

Related posts

ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ પાટીદાર સમાજ દ્વારા બસ સ્ટેશન ચોક પર સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ જલ્દી કરવા માંગ કરવામાં આવી

gujaratjanekta

દાહોદ માં લૂંટ, ધાડ, ઘરફોડને ચોરીના નાસ્તા ફરતાઆરોપીઓને પકડી પાડતી દાહોદ પોલીસ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial