સંકેત પંડ્યા – એડિટર
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિમણુંક પામેલા ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને તેઓના મત વિસ્તાર પુરતા તા. ૨૯ નવેમ્બર થી તા. ૫ ડિસેમ્બર સુધીના સમયગાળા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળની કલમ ૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ હેઠળ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર આપવા હુકમ કર્યો છે.
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિમણુંક પામેલા ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને તેઓના મત વિસ્તાર પુરતા તા. ૨૯ નવેમ્બર થી તા. ૫ ડિસેમ્બર સુધીના સમયગાળા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળની કલમ ૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ હેઠળ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર આપવા હુકમ કર્યો છે.
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર

