Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદદરવર્ષેજેમબાબા અમરનાથયાત્રાછેલા 25 વર્ષ થી બાબા બર્ફાની અમરનાથ યાત્રા ના વિશાલ ભંડારો

રિપોર્ટર અમરીશ રામી
દાહોદ થીદરવર્ષે જેમબાબા અમરનાથ યાત્રા મા દરેક રાજ્ય ના ચુનિંદા ગામો માથી વિશાલ ભંડારા સાથે સ્વયંસેવકો સેવા મા જાય છે જેમા આપના દાહોદ નો પણ સમાવેશ કરવા માં આવે છે જે છેલા 25 વર્ષ થી બાબા બર્ફાની અમરનાથ યાત્રા ના વિશાલ ભંડારા સાથે સ્વયંસેવકો ની ટીમ જાય છે આ વખતે 25 માં વર્ષે દાહોદ ભોલે ભંડારા પરિવાર દ્વારા તારીખ 20 જૂન ના રોજ લોકપ્રિય ભજનિક, સુંદરકાંડ ગાયક તારખેડી હનુમાનજી મંદિર ના શ્રી જનક રામાયણી ના કંઠે સુંદરકાંડ નુ આયોજન અને 21 જૂન ના રોજ આદિવાસી લોકગીત, ભજન ગાયક શ્રી શશાંક તિવારી દ્વારા ભજન નો કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો જેમા ભોલે ભંડારા પરિવાર ના સંચાલક શ્રી દુર્ગેશ મહારાજ જી, વિકી ભાઈ શર્મા, રાજા ભાઈ શર્મા, મિત્તલ ભાઈ પરમાર , ગુન્નુ મહારાજ , ગૌ રક્ષા ની પુરી ટીમ , કાર્યક્રમ માં અતિથિ વિશેષ તારીકે પીપલખુટા હનુમાનજી મંદિર ના મહંત શ્રી દયારામ મહારાજ જી , રામાનંદ પાર્ક ના મહંત 1008 શ્રી જગદીશ દiશ જી મહારાજ જી, લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત જી, આદરણીય સૌ સંત મહાનુભાવો, દાહોદ ના ધારસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જી દાહોદ મહાજન ના શ્રી શ્રેયશ ભાઈ શેઠ, આમન્ત્રિત મહેમાનો ભાઈબહેનો એ હiજરી આપી મહાપ્રસાદી નો લાભ લિધો સંતો એ સૌ ને આશીર્વાદ આપ્યા

Share

Related posts

માળી સમાજ લુણાવાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

gujaratjanekta

ગુજરાત હાઇકોર્ટનો આદેશ : ભાદર નહેર – પાનમ યોજના વર્તુળના 2 કામદારોને નોકરી અને સરકારી લાભ – જાણો વધુ

gujaratjanekta

દાહોદના ધાનપુરમાં પોલીસ અને બુલટેગર વચ્ચે સામ સામે ફાયરીંગ, દારુની રેડ કરવા ગઈ હતી વિજિલન્સ ટીમ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial