Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદદરવર્ષેજેમબાબા અમરનાથયાત્રાછેલા 25 વર્ષ થી બાબા બર્ફાની અમરનાથ યાત્રા ના વિશાલ ભંડારો

રિપોર્ટર અમરીશ રામી
દાહોદ થીદરવર્ષે જેમબાબા અમરનાથ યાત્રા મા દરેક રાજ્ય ના ચુનિંદા ગામો માથી વિશાલ ભંડારા સાથે સ્વયંસેવકો સેવા મા જાય છે જેમા આપના દાહોદ નો પણ સમાવેશ કરવા માં આવે છે જે છેલા 25 વર્ષ થી બાબા બર્ફાની અમરનાથ યાત્રા ના વિશાલ ભંડારા સાથે સ્વયંસેવકો ની ટીમ જાય છે આ વખતે 25 માં વર્ષે દાહોદ ભોલે ભંડારા પરિવાર દ્વારા તારીખ 20 જૂન ના રોજ લોકપ્રિય ભજનિક, સુંદરકાંડ ગાયક તારખેડી હનુમાનજી મંદિર ના શ્રી જનક રામાયણી ના કંઠે સુંદરકાંડ નુ આયોજન અને 21 જૂન ના રોજ આદિવાસી લોકગીત, ભજન ગાયક શ્રી શશાંક તિવારી દ્વારા ભજન નો કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો જેમા ભોલે ભંડારા પરિવાર ના સંચાલક શ્રી દુર્ગેશ મહારાજ જી, વિકી ભાઈ શર્મા, રાજા ભાઈ શર્મા, મિત્તલ ભાઈ પરમાર , ગુન્નુ મહારાજ , ગૌ રક્ષા ની પુરી ટીમ , કાર્યક્રમ માં અતિથિ વિશેષ તારીકે પીપલખુટા હનુમાનજી મંદિર ના મહંત શ્રી દયારામ મહારાજ જી , રામાનંદ પાર્ક ના મહંત 1008 શ્રી જગદીશ દiશ જી મહારાજ જી, લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત જી, આદરણીય સૌ સંત મહાનુભાવો, દાહોદ ના ધારસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જી દાહોદ મહાજન ના શ્રી શ્રેયશ ભાઈ શેઠ, આમન્ત્રિત મહેમાનો ભાઈબહેનો એ હiજરી આપી મહાપ્રસાદી નો લાભ લિધો સંતો એ સૌ ને આશીર્વાદ આપ્યા

Share

Related posts

રાજકોટ બન્યું ઉડતા પંજાબ: ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો

Admin

ઝાલોદ વોર્ડ ન 2 કાઉન્સિલર દ્વારા નગરપાલિકાની મંજુરી વગર જાહેર રસ્તો તોડી પડ્યો.

Admin

છેલ્લા દોઢ વર્ષથી અપહરણ થયેલ ભોગ બનનાર દિકરીને તથા આરોપીઓને વારાણસી (ઉત્તરપ્રદેશ) થી શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ તથા ચાકલીયા પોલીસ ધ્વારા ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને વારાણસી (બનારસ)ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામા આવેલ દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial