ગોધરાના વતની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક શ્રી પંકજકુમાર નટવરલાલ દરજી ના સુપુત્ર શ્રી આનંદ પંકજકુમાર દરજીએ, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી,(SVNIT)સુરત યુનિવર્સિટી ના મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ માંથી, ડો.બીના ડી .બલોની ના માર્ગદર્શન હેઠળ,” Numerical investigations to mitigate endwall secondary loss using parameterised non- axisymmetric endwall contouring for linear LP turbine cascade.” વિષયમાં (ડોક્ટર ઓફ ફિલોસોફી) Phd ની પદવી મેળવી દરજી સમાજનું નામ રોશન કરેલ છે તે બદલ સમાજના અગ્રણીઓ તેમજ મિત્રમંડળએ તેઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

