Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે એક પેડ માં કે નામ , વૃક્ષ વાવો વરસાદ લાવો, વગેરે થીમ પર કાર્યક્રમ યોજયો જેમાં વિધાર્થી ઓને બોલપેન, નિબંધ લખવા માટે પેજ બિસ્કીટ તેમજ એક થી ત્રણ નંબર મેળવેલ બહેનો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નહેરુ યુવા કેન્દ્ર દાહોદ તરફથી ધુળાભાઈ પારગી, જાગૃતિ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી દિનેશભાઈ પ્રજાપતિ વ્યાયામ શિક્ષક શ્રી એચ .પી. અમીન તેમજ શાળાના શિક્ષક સ્ટાફગણ સાહેબો બહેનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો હાજર રહ્યા હતા.

Share

Related posts

દાહોદ શહેરની ભગવાન જગન્નાથની ૧૮મી રથયાત્રા.

gujaratjanekta

ઝાલોદ 130 વિધાનસભામાં SIR અભિયાન શરૂ: BLO દ્વારા ઘરે ઘરે જઈ મતદારોના દસ્તાવેજોની ચકાસણી

gujaratjanekta

ઝાલોદ તાલુકાનો સ્પર્શ લેપ્રોશીઅવેરનેસ કાર્યક્રમ લીમડી ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial