Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ દ્રારા રતન ટાટાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ

આજરોજ આપણા દેશ માટે સમર્પિત એવા ઉદ્યોગપતિ અને ટાટા કંપનીના માલિક શ્રી રતનજી ટાટા જેઓ એક એવા વ્યક્તિ છે કે પોતાની આવકના ૬૦% હિસ્સો દાનમાં આપીને દેશસેવાના કાર્યમાં કાર્યરત રહેતા. એવા ટાટા કંપનીના માલિક શ્રી રતનજી ટાટાનું ૮૬ વર્ષની વયે નિધન થયેલ છે. પુરા દેશમાં શોકની લાગણી વ્યાપી ગયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શોક સંદેશ અને બે મિનિટનું મૌન પાળીને અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફ દ્રારા પાઠવવામાં આવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ કેળવણી મંડળની કારોબારી ચૂંટણી માટેનું મતપત્ર જાહેર કરવામાં આવ્યું

gujaratjanekta

અમદાવાદ મેટ્રો પર TAS લખવાનું પડ્યું ભારે, ઇટલીના ચાર યુવકોની અટકાયત

Admin

જાણો વિભાગનો યુટર્ન : આઉટસોર્સિંગથી ક્લાર્કની ભરતીનો આદેશ રદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial