Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ દ્રારા રતન ટાટાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ

આજરોજ આપણા દેશ માટે સમર્પિત એવા ઉદ્યોગપતિ અને ટાટા કંપનીના માલિક શ્રી રતનજી ટાટા જેઓ એક એવા વ્યક્તિ છે કે પોતાની આવકના ૬૦% હિસ્સો દાનમાં આપીને દેશસેવાના કાર્યમાં કાર્યરત રહેતા. એવા ટાટા કંપનીના માલિક શ્રી રતનજી ટાટાનું ૮૬ વર્ષની વયે નિધન થયેલ છે. પુરા દેશમાં શોકની લાગણી વ્યાપી ગયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શોક સંદેશ અને બે મિનિટનું મૌન પાળીને અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફ દ્રારા પાઠવવામાં આવ્યો હતો.

Share

Related posts

અરવલ્લીમાં યમરાજાનો પડાવ: 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત, ઉમેદપુરના ખેડૂતને ખેતરમાં સાપે દંશ મારતા મોત

gujaratjanekta

પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં પ્રજાસત્તાકદિનની ઉજવણી અને વાર્ષિક રમતોત્સવ નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું!

gujaratjanekta

દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ઝાલોદ નગરમાં રાહુલ ગાંધીના આગમન પૂર્વે તિરંગા યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial