ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા મુખ્ય મથક ફતેપુરા બાયપાસ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે તળાવને અડીને મરેલા દુર્ગંધ મારતા પશુઓને અજાણ્યા ઈસમો દ્વારા નાખીને ફરાર થઈ જવા પામેલ છે આ બાયપાસ રોડ પર મુસ્લિમ સમાજના કબ્રસ્તાન તેમજ કબ્રસ્તાનથી થોડીક દૂર જીઇબી ની ઓફિસ તેમજ કોટૅ આવેલ છે જેથી વાહનોની અને માણસોની અવરજવર કરતા હોય છે સડી ગયેલા અને દુર્ગંધ મારતું હોય અવરજવર કરવું વહાનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલ થઈ પડેલ છે અને મહત્વની વાત એ છે કે એકી સાથે આટલા બધા પશુઓ મૃત્યુ કેવી રીતે પામ્યા અને કેવી રીતે કોણ ઈસમો નાખી ગયા .

