Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગરબાડા તાલુકામાં મીનાક્યાર ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ

દાહોદ : સમગ્ર દાહોદ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન એક જન આંદોલન બની ગયુ છે. આ અભિયાનને સાકાર કરવા તેમજ દાહોદ જિલ્લાને સ્વચ્છ રાખવા માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં અનેક જગ્યાઓએ વિવિધ પ્રકારના કાર્યક્રમ તેમજ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મીનાક્યાર ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે IEC મારફતે સ્વચ્છતા વિશે સમજણ આપવામાં આવી હતી.

Share

Related posts

ગુજરાત ભાજપના નવીન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વરણીને ઝાલોદ ધારાસભ્ય દ્વારા આવકારવામા આવી

gujaratjanekta

ગુજરાતમાં ન્યાયતંત્રના માળખાને મજબૂત કરવા રૂ. 565 કરોડના પ્રોજેક્ટનું ઈ-લોન્ચિંગ કરાયું

gujaratjanekta

પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા ઈકોટુરીઝમ ખાતે સક્ષમ શાળા અંગે BRC – CRC CO. ની બે દિવસીય તાલીમ યોજાઈ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial