Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભારે પવન અને વરસાદના કારણે નગરાળા જેશાવાડા રોડ મુખ્ય માર્ગે વૃક્ષો પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજીક વનીકરણ વિભાગ દાહોદ

દાહોદ:- દાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે. નગરાળા જેશાવાડા મુખ્ય માર્ગ ઉપર વૃક્ષો પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી શ્રી અજય બારીયા , તેમની ટીમ અને ગ્રામજનો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Share

Related posts

બાળ ક્લ્યાણ સમિતિ વડોદરા દ્વારા ધો. ૧૦-૧૨ મા ઉતીર્ણ વિધ્યાર્થીઓનુ અભિવાદન કરાયુ

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર અંતર્ગત દાહોદમાં સભા યોજાઈ.

Admin

ઝાલોદ નગરમાં સાઈ મંદિર ખાતે વાલ્મીકિ સમાજ દ્વારા વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial