Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..

સતત જનજાતિ સમાજ ની એકતા ,અખંડિતતા અને ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે જન જાગૃતિ હેતું ઝઝુમતા “માં ભારતી” નાં સપુત નરેશભાઈ માવી નાં સુપુત્ર ચિ.યશરાજ નાં જન્મદિન નિમિતે જુનાપાણી ગામે સ્થિત એક વિશેષ પ્રકારની વ્યવસ્થા થી ચાલતા આત્મનિર્ભર ( કોઈપણ પ્રકારની સરકારી સહાય વગર) છાત્રાલય માં નિવાસી 45 જેટલાં છાત્રો નું દાહોદ સ્થિત સંતોકબાઈ હોસ્પિટલ નાં ખ્યાતનામ બાળરોગ નિષ્ણાત ડો. વિનોદ મંડોવરા સાહેબ અને ગણેશ ક્લિનિક , નવાગામ નાં તબિબ દ્વારા પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..
આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓ અને છાત્રો ને “રક્તદાન” અને”અંગદાન ” વિષે માહિતી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.આ પ્રસંગે મદદરૂપ થનાર ડો.મંડોવરા સાહેબ , ડો.તરૂણભાઈ તથા ગ્રામજનો નો અંતઃકરણ પૂર્વક આભારી છું

Share

Related posts

ગુજરાતમાં તલાટી કમ મંત્રીઓની હડતાળનો આખરે અંત – સરકારે 5માંથી 4 માંગણી સ્વીકારી- જાણો વધુ

gujaratjanekta

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુથારિયા 10 હાજરની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો

gujaratjanekta

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી( તોયણી )ની પ્રાથમિક શાળાના હત્યારા આચાર્યને ફાંસીની સજા આપવા માટે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial