તારીખ 16 જૂન 2024 થી 15 ઓક્ટોબર 2024 સુધી પ્રવાસીઓ માટે રહેશે પ્રતિબંધન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ જોગવાઇ મુજબ ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતીને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોઇ જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં. ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સુચના આપવામાં આવે છે. જે સંદર્ભે રતનમહાલ અભયારણ્ય પ્રવાસીઓ માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવા આવ્યો

