સોલંકી કિશોર સિંહ
દહોદ શહેરની ગોધરા રોડ ખાતે મોદી સરકારની ગેરંટી સંકલ્પ યાત્રામા દાહોદ જિલ્લા બીજેપી પ્રમુખ શંકરભાઈ અમલિયાર સાહેબ,દાહોદ 132 વિધાન સભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,દાહોદનગરપાલિકાપ્રમુખનીશ્જભાઈદેસાઈ,નગરપાલિકા ચીફ ઓફિસર યસ્પાલ શ્રી વાઘેલા સાહેબ અને ,દાહોદ નગરપાલિકા વિસ્તારના ચૂંટાયેલા સભ્યો, અનેપૂર્વનગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલશ્રી અને દાહોદશહેરવિસ્તારનાગ્રામજનો અને મોટી સંખ્યામાં લોકો હાજરરહિયાહતા.આસંકલ્પયાત્રામાં દાહોદતાલુકાનાધારાસભ્યકનૈયાલાલકિશોરીયેવિકસિતભારતના વડા પ્રધાન શ્રી મોદીસરકારની અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની જેવી કે આયુષ્માન ભારત , વિશ્વકર્મા યોજના,વિધવા સહાય વગેરેના સ્ટોલો પર લોકોએ લાભ લીધો હતો.

