Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિદાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો

પ્રવીણ કલાલ

ફતેપુરા નગરમાં અલગ અલગ જગ્યાએ ગણપતિ દાદા ની પ્રતિમાની સ્થાપનાઓ કરવામાં આવી છે દસ દિવસ સુધી ગણપતિ દાદા ની સેવા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી રહી છે

ફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ સાઈ સરકાર ગ્રુપ દ્વારા ગણપતિદાદાને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો સાઈ સરકાર ગ્રુપ દ્વારા દાદાને અલગ અલગ પ્રકારની 56 વસ્તુઓ લાવીને દાદાને ભોગ ધરાવવામાં આવ્યો હતો આ દરમિયાન પંડાલમાં ગણપતિદાદાની આરતી કરવામાં આવી હતી

આરતી બાદ દાદા નો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં પધારેલા ભક્તોને છપ્પન ભોગના પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક ભક્તજનો એ 56 ભોગ પ્રસાદનો લાહવો લીધો હતો

Share

Related posts

દાહોદ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ દાદા ની જન્મ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા ઉત્તમ આશયથી વાર્ષિક ક્વિઝ સ્પર્ધા કસોટી જ્ઞાન કીયોજાઈ

gujaratjanekta

દેગામડા ગામે મહીસાગર તટે ₹૧.૫ કરોડના આધુનિક “શ્રી વિષ્ણુલોક ધામ”નું ભવ્ય લોકાર્પણ:અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે જનતાને અર્પણ કરાયો પ્રકલ્પ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial