દેગામડા ગામે મહીસાગર તટે ₹૧.૫ કરોડના આધુનિક “શ્રી વિષ્ણુલોક ધામ”નું ભવ્ય લોકાર્પણ:અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે જનતાને અર્પણ કરાયો પ્રકલ્પ
ખાનપુર તાલુકાના દેગામડા ગામે પવિત્ર મહીસાગર નદીના કિનારે, શ્રી મહીસાગર માતા મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે દોઢ કરોડ રૂપિયાના માતબર ખર્ચે નવનિર્મિત અને તમામ આધુનિક...

