કળીયુગના હાજરાહજુર દેવ હનુમાનજી મહારાજની રાજકોટ શહેરમાં પ્રથમ વખત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન તારીખ ૨૭થી ૧ જાન્યુઆરી સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે ....
વિશ્વ સ્થળાંતરિત દિન નિમિત્તે સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘના નિયામક ફાધર ઝેવિયર જેમ્સ અને સ્ટાફ દ્વારા ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૬ વિસ્તારમાં પ્રવાસી કામદારો અને છત્રાલ જી.આઈ.ડી.સીમાં વસતા...
દેશના નેતાઓએ આ દિવસોમાં નિવેદનબાજીનો અલગ જ સૂર છેડીને રાખ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારત-ચીન વિવાદ પર બીજેપીને ઘેરી છે. તેમણે ભાજપના નેતાઓને પૂછ્યું...
ઇઝરાયેલના ચૂંટાયેલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી કે તેઓ આગામી સરકાર બનાવવા જઈ રહ્યા છે જે “ઇઝરાયેલના તમામ નાગરિકોના કલ્યાણ માટે કામ કરશે.” 73...
દાહોદ જિલ્લાના સીંગવડમાં તાલુકાના તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં 11 જેટલી અરજીઓ આવી હતી જ્યારે ગુજરાત સરકાર દ્વારા નવી સરકાર બનતા ની સાથે આખા ગુજરાતમાં...
કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વની ચિંતા વધારી દીધી છે. લોકોને કોરોનાથી થોડી રાહત મળી હતી કે ચીન, જાપાન, આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા, અમેરિકા અને...