Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન ફતેપુરા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની પ્રેરક ઉપસ્થિતમાં”તિરંગા યાત્રા” યોજાઈ

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ ૮ મી થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા અભિયાન” અને...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન” લીમખેડા ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરની પ્રેરક ઉપસ્થિતમાં”તિરંગા યાત્રા” યોજાઈ

gujaratjanekta
દાહોદ:- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ ૮ મી થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા અભિયાન” અને “તિરંગા યાત્રા”...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાની ઉપસ્થિતિમા તિરંગા યાત્રા યોજાઈ

gujaratjanekta
પંકજ પંડિત લીમડી નગરમા મોટા પ્રમાણમાં લોકો જોડાયા અને દેશ ભક્તિના રંગે રંગાયાભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ અપીલ મુજબ આગામી 9 -15 ઑગસ્ટ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદની આંગણવાડીના નાના ભૂલકાઓએ તિરંગાના ચિત્રો દોર્યાનાના નાના ભૂલકાઓને પણ લાગ્યો દેશભક્તિનો રંગ

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદ:-આગામી સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ મી ઓગસ્ટની ઉજવણી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લો પણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સ્નેહ મિલન ભુઆધરા ખાતે યોજવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ જોઈ સમાજના સહુ લોકો આનંદિત થઈ ઉઠયાઝાલોદ અગ્રવાલ સમાજ પ્રતિ વર્ષ શ્રાવણ માસ નિમિતે સામાજિક સંગઠનને વધુ મજબૂત બનાવવા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના એક ગામની ત્રણ સંતાનોની માતા ને 50 વર્ષીય કાકા સસરા સાથે આંખ મળી જતા ઘર છોડી ભાગી છુટ્યા ભાગેડુ યુવતીને ત્રણ સગીર સંતાનો છે,જ્યારે પુરુષને છ સંતાનો પરણીત છે

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા કહેવાય છે કે,પ્રેમ આંધળો છે.પ્રેમાન્ધ પ્રેમલા-પ્રેમલીને નથી નડતા નાત,જાત,સંબંધ કે ઉંમર અને પ્રેમની ઊંડી ખાઈમા ભુસકો માર્યા બાદ પ્રેમાન્ધ લોકો નથી જોતા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી એસ.જે.બળેવીયાનો વિદાય સમારંભ અને શ્રી આર.એ.જેઠવાનો સત્કાર સમારંભ યોજાયો

gujaratjanekta
દાહોદ:- જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક શ્રી સુરેન્દ્રભાઈ બળેવીયા જુનાગઢ કચેરી ખાતે બદલી થતાં વિદાય સમારોહ અને વડોદરા ખાતે ફરજ બજાવતા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લોદાહોદ તાલુકાના જુનાપાણી ખાતે, ગ્રામજનોની સહભાગિતા જોવા મળી તિરંગા યાત્રામાં

gujaratjanekta
દાહોદ, રવિવાર:- આગામી સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ મી ઓગષ્ટની ઉજવણી અંતર્ગત દેશભરમા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઇ રહી છે ત્યારે દાહોદ જિલ્લો પણ રાષ્ટ્રભકિતના રંગમાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૪ દાહોદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન લઈને ભારે ઉત્સાહ

gujaratjanekta
દાહોદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં શ્રી શિવગંગાધર સેવા સમીતી દ્વારા ભવ્ય કાવડયાત્રા યોજાઈ

gujaratjanekta
પંકજ પંડિત દાહોદ કેદારનાથ થી ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ ઝાલોદ નગરમાં શ્રી શિવગંગાધર સેવા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય આયોજન તારીખ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial