કોરોનાની દહેશત વચ્ચે વિદેશથી આવનાર લોકોનું સ્ક્રિનિંગ શરુ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પેસેન્જરોનું ટ્રાફીક પણ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વધી ગયું છે. 33...
કળીયુગના હાજરાહજુર દેવ હનુમાનજી મહારાજની રાજકોટ શહેરમાં પ્રથમ વખત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન તારીખ ૨૭થી ૧ જાન્યુઆરી સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે ....
ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જેને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઇ ચુકી છે.ગુજરાતમાં પણ કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલે લેવાના શરુ કરી...
વિશ્વ સ્થળાંતરિત દિન નિમિત્તે સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘના નિયામક ફાધર ઝેવિયર જેમ્સ અને સ્ટાફ દ્વારા ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૬ વિસ્તારમાં પ્રવાસી કામદારો અને છત્રાલ જી.આઈ.ડી.સીમાં વસતા...
દેશના નેતાઓએ આ દિવસોમાં નિવેદનબાજીનો અલગ જ સૂર છેડીને રાખ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારત-ચીન વિવાદ પર બીજેપીને ઘેરી છે. તેમણે ભાજપના નેતાઓને પૂછ્યું...