દાહોદ જિલ્લાની આરોગ્ય ટીમ પોલિયો માટે રતનમહાલના દુર્ગમ જંગલોના ગામમાં પહોંચી
પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રાના કુલ ૩૨૧ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યાદાહોદ : દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોલિયો રસીકરણ...

