ઉજ્જવલા યોજના માટે આવી શકે છે સારા સમાચાર, નિર્મલા સીતારમણ સબસિડી વધુ લંબાવી શકે છે એક વર્ષ
નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉજ્જવલા યોજના માટે સબસિડી સુવિધાને એક વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી શકે છે. ગયા વર્ષે મે મહિનામાં, આર્થિક રીતે નબળા વર્ગોને રાહત...

