સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે પોતાની સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રએ તમામ રાજ્યોને નવા કેસોની દેખરેખ રાખવા અને જીનોમ સિક્વન્સિંગ...
ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૯ થી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા આ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. ૬,૦૦૦/- ત્રણ...
યુ.એન.એસ.સી.માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધમાં બિન સંસદીય ભાષાનો ઉપયોગ કરતા સમગ્ર દેશમાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા...
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોની પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન દૂતાવાસની બહાર તીન મૂર્તિ...
સંકેત પંડ્યા – એડિટર ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના ‘કેન્દ્ર’ તરીકે જુએ છે અને પાકિસ્તાને તેની હરકતો સુધારવી જોઈએ...
સંસદના શિયાળુ સત્રનો આજે 8મો કાર્યકારી દિવસ છે. ચીન સાથે ટકરાવના મુદ્દે ફરી એકવાર બંને ગૃહોમાં હંગામો થયો છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આ મુદ્દે...