સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુ જેવા માહોલ સાથે વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે.
સંકેત પંડ્યા – એડિટર સુરેન્દ્રનગર જિલ્લામાં મચ્છર સહિતના રોગોએ માથુ ઊંચક્યું છે. છેલ્લા એક સપ્તાહમાં સરકારી દવાખાનાઓમાં 15000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં તાવ, શરદી,...

