ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
રાષ્ટ્રીય મતદા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માનફતેપુરા..’ફતેપુરા તાલુકાના વાંદરીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા અને મદદનીશ બી.એલ.ઓ કમલેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ ને મદદનીશ બીએલઓ ના એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લા યોજાયેલા ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો.

