Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ પોલિસના પી.આઈ રવિ ગામીતની અનુગામી હેઠળ ઈદેમિલાદ અને ગણેશ વિસર્જનને અંતર્ગત નગરમાં ફૂટ માર્ચ કાઢવામાં આવી

ઝાલોદનગરનાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના સીધા માર્ગ દર્શન હેઠળ પી.આઈ રવિ ગામીતની અનુગામી હેઠળ પીએસઆઇ રવિન્દ્ર રાઠોડ તેમજ પોલિસ સ્ટાફને સાથે રાખી ઈદેમિલાદ અને ગણેશ વિસર્જનને અનુલક્ષી જે રૂટ પર થી શોભાયાત્રા નિકળનાર છે તે રૂટ પર પોલિસ દ્વારા નિરીક્ષણ કરી ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી. ફુટમાર્ચ દરમ્યાન પીઆઈ રવિ ગામીત દ્વારા પોલિસ સ્ટાફને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહુને સૂચનો પણ આપવામાં આવ્યા હતા તેમજ રૂટ પરીક્ષણ દરમિયાન શોભાયાત્રા દરમિયાન કોઈ અગવડતા ઉભી ન થાય તેનો પણ અભ્યાસ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ હતા.

Share

Related posts

PM મોદી અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવશે, 10,000 કરોડથી વધુના રોકાણ

gujaratjanekta

દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે તારીખ ૧૭ એપ્રિલ ના રોજ ગૌ સન્માન અભિયાન અંતર્ગત એક સર્વ હિંદુ ધર્મ ના બધા સમાજ ના પ્રમુખો અને કાર્યકર્તા ઓ સાથે વિશેષ મીટિંગ નુ આયોજન

gujaratjanekta

મુંબઈમાં બોરીવલીના આંગણે યોજાશે શહેરનો સૌથી મોટો ટ્રેડ અને રીયલ એસ્ટેટ એક્સપો – ‘કપોળ યુથ કોન 2023’

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial